આત્મિક વિશ્વાસ હોય તોજ સફળતા મળે છે

આત્મિક વિશ્વાસ હોય તોજ સફળતા મળે છે….. હરણ ની દોડવાની સ્પીડ 90kmh. હોય છે અને વાઘ ની 50kmh., છતાંપણ વાઘ હરણ નો શિકાર તો કરે જ છે, કારણ કે હરણ ના મનમાં ડર હોય છે. હરણ ને મન એમ કે એ વાઘ થી કમજોર છે, આ ડર થી એ વારેઘડી પાછળ જોયા જ કરે છે, એમાં એની ગતી અને મનોબળ ઓછું થતું જાય છે, એમાંજ એ વાઘનો શિકાર થઈ જાય છે.

આનાથી એ શીખ મળે છે કે આત્મિક આત્મવિશ્વાસ હોય તો સફળતા મળે છે.

SOURCE: Facebook (By Anil Sharma)

(Visited 77 times, 1 visits today)

1 Comment

  1. Parth Prajapati July 23, 2020 at 3:41 pm

    વાહ ખુબ જ પ્રેરણાત્મક વાત કરી.

    Reply

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *